આઈસીઆઈસીઆઈ બેંકે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘બોર્ડને બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચર પર પૂરો ભરોસો છે. તથ્યોને જોયા બાદ બોર્ડ એવા તારણ પર પહોંચ્યું છે કે, ભાઈ-ભત્રીજાવાદ અને હિતોના ટકરાવ સહિત ભ્રષ્ટાચારની જે અફવા ચાલી રહી છે તેમાં કોઈ વાસ્તવિકતા નથી.’